નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ

જામખંભાળીયા,

“સેવા પરમો ધર્મ” સૂત્ર સાર્થક કરતા “નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા જામખંભાળીયા દ્વારકા હાઇવે પર આવેલી ઝૂંપડપટ્ટીમાં ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. જેમા ટ્રસ્ટ ના પ્રમુખ દીપકભાઈ ચાવડા, મનસુખભાઇ ગોહેલ તેમજ સામાજિક કાર્યકરો ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, સુરપાલ સિંહ ચુડાસમા, નિરવભાઈ કવયા, અમિતભાઇ જોશી વગેરે જોડાયા હતા.

Related posts

Leave a Comment